Site icon Bhoomika Bharat News

આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા હનીષભાઈ ને 20 હજાર નો ચેક દાન પેટે અર્પણ કરીયો

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા પરવેટા વસાહત્ મા રહે છે તેઓને તારીખ ૨૩/૦૪/૨૦૨૪ ના રોજ તડવી જયાબેન ભીમસિંગભાઈ ની દીકરા હનીષભાઈ ના લગ્ન તારીખ ૨૨/૦૪/૨૦૨૪ ના રોજ હતા તેમાં છોટાઉદેપુર જિલ્લા આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 20 હજાર રૂપિયા નો ચેક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં છોટાઉદેપુર માં વસતા ગરીબ મધ્યમ વર્ગ લોકો માટે ટ્રસ્ટ માં જોડાયલા કાર્યકરો ગામડે ફરી ને મીટીંગ કરી જરૂરિયાત મદૅ ને મળી જનજાગુતિ લાવવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Exit mobile version